મુખ્ય વિષયવસ્તુ
બીજગણિતની પાયાની બાબતો
Course: બીજગણિતની પાયાની બાબતો > Unit 7
Lesson 4: સામાન્ય અવયવ લઈને બહુપદીના અવયવ પાડવા- વિભાજનના ગુણધર્મ વડે અવયવ પાડતા
- સામાન્ય અવયવ કાઢી બહુપદીના અવયવ પાડતા
- દ્વિપદીમાંથી સામાન્ય અવયવ લેવા
- ત્રિપદીમાંથી સામાન્ય અવયવ લેવા
- સામાન્ય અવયવ લેવા: ક્ષેત્રફળનું મોડેલ
- બહુપદીના અવયવ પાડતા: સામાન્ય દ્વિપદી અવયવ
- બહુપદીના અવયવ પાડો: સામાન્ય અવયવ
- સામાન્ય અવયવ દ્વારા અવયવનું પુનરાવર્તન
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
સામાન્ય અવયવ કાઢી બહુપદીના અવયવ પાડતા
બહુપદીમાંથી સામાન્ય એકપદી અવયવ કઈ રીતે કાઢવો તે શીખો. ઉદાહ્હરણ તરીકે, 6x²+10x as 2x(3x+5) ના અવયવ પાડો.
આ લેશન પહેલાં તમારે શેની સાથે પરિચિત હોવાની જરૂર છે
બે કે તેથી વધુ બહુપદીઓનો ગુસાઅ (ગુરુત્તમ સામાન્ય અવયવ) એ તેમના બધા સામાન્ય અવિભાજ્ય અવયવોનો ગુણાકાર છે. દાખલા તરીકે, અને નો ગુસાઅ છે.
જો આ બાબત તમારા માટે નવી હોય તો, તમે આ આર્ટિકલ ચકાસી શકો છો એકપદીઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ.
તમે આ લેશનમાં શું શીખશો
આ પ્રકરણમાં, તમે શીખશો કે બહુપદીમાંથી સામાન્ય અવયવ કઈ રીતે મેળવવા.
વિભાજનનો ગુણધર્મ:
સામાન્ય અવયવ કઈ રીતે મેળવવા તે સમજવા, આપણે વિભાજનનો ગુણધર્મ સમજવો જોઈએ.
દાખલા તરીકે, નીચે દર્શાવ્યા પ્રમાણે અને નો ગુણાકાર શોધવા આપણે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી શકીએ:
જુઓ કે કઈ રીતે દ્વિપદીનું દરેક પદ એ એક સામાન્ય અવયવ સાથે ગુણાયેલ હતું.
તેમ છતાં, વિભાજનનો ગુણધર્મ એક સમતા હોવાને લીધે, આ પ્રક્રિયાની વિરુદ્ધ પણ યોગ્ય છે!
જો આપણે થી શરુ કરીએ, તો આપણે સામાન્ય અવયવ લઈને મેળવવા વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી શકીએ.
પરિણામી પદાવલિ અવયવ સ્વરૂપ માં છે કારણ કે તે બે બહુપદીઓના ગુણાકાર સ્વરૂપે લખેલ છે, જયારે મૂળ પદાવલિ એ બે પદનો સરવાળો છે.
તમારી સમજ ચકાસો
ગુરુત્તમ સામાન્ય અવયવ (ગુસાઅ) ને સામાન્ય લેવું
બહુપદીનો ગુસાઅ લેવા, આપણે નીચે મુજબ કરીએ:
- બહુપદીના દરેક પદનો ગુસાઅ મેળવો.
- દરેક પદને ગુસાઅ અને અન્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો.
- ગુસાઅ લેવા વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરો.
ચાલો માંથી ગુસાઅ ને સામાન્ય લઈએ.
Step 1: ગુસાઅ શોધો
તેથી નો ગુસાઅ છે.
સ્ટેપ 2: દરેક પદને અને બીજા અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો.
તેથી બહુપદીને તરીકે લખી શકાય.
Step 3: ગુસાઅ શોધો
હવે આપણે સામાન્ય લેવા વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી શકીએ.
આપણું પરિણામ ચકાસવું
બહુપદીનો સાથે ગુણાકાર કરીને આપણે આપણા અવયવ ચકાસી શકીએ
તે મૂળ બહુપદીને સમાન જ છે, તેથી આપણા અવયવ સાચા છે!
તમારી સમજ ચકાસો
શું આપણે વધુ કાર્યક્ષમ બની શકીએ?
જો તમે ગુસાઅ લેવાની પ્રક્રિયા સાથે અનુકૂળ છો, તો તમે વધુ ઝડપી રીતનો ઉપયોગ કરી શકો:
આપણે ગુસાઅ વિશે જાણી લઈએ તો, અવયવ પડેલ સ્વરૂપ એ ગુસાઅ અને ગુસાઅ વડે ભાગેલ મૂળ બહુપદીના પદોના સરવાળા સાથેનો ગુણાકાર જ છે.
જુઓ, દાખલા તરીકે, ના અવયવ પાડવા આ ઝડપી રીતનો કઈ રીતે ઉપયોગ કરીએ, કે જેનો ગુસાઅ છે:
દ્વિપદીને સામાન્ય લેવું
કોઈ બહુપદીનો અવયવ એકપદી જ હોય તે જરૂરી નથી.
દાખલા તરીકે, બહુપદી ને ધ્યાનમાં રાખો.
ધ્યાન આપો કે દ્વિપદી એ બંને પદમાં સામાન્ય છે. વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે તે સામાન્ય લઇ શકીએ:
તમારી સમજ ચકાસો
વિવિધ પ્રકારના અવયવ
એવું લાગે છે કે જુદી જુદી ઘણી પ્રક્રિયાઓ માટે આપણે "અવયવ" શબ્દનો ઉપયોગ કર્યો છે:
- આપણે એકપદીના અવયવ બીજી એકપદીઓના ગુણાકાર તરીકે લખીને પાડ્યા છે. દાખલા તરીકે,
. - આપણે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને ગુસાઅ લીધો છે. દાખલા તરીકે,
. - આપણે દ્વિપદી અવયવ સામાન્ય લીધો જેથી એવી પદાવલિ મળી જે બે દ્વિપદીનો ગુણાકાર હોય. દાખલા તરીકે:
આપણે ઘણી જુદી જુદી રીતોનો ઉપયોગ કર્યો છે, દર વખતે આપણે બહુપદીને બે કે વધુ અવયવના ગુણાકાર તરીકે લખીએ છીએ. તેથી ત્રણેય ઉદાહરણમાં, આપણે ખરેખર બહુપદીના અવયવ પાડયા.
કોયડો
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.