મુખ્ય વિષયવસ્તુ
બીજગણિતની પાયાની બાબતો
Course: બીજગણિતની પાયાની બાબતો > Unit 7
Lesson 6: દ્વિઘાતના અવયવો પાડવા 2દ્વિઘાતના અવયવ: અગ્ર સહગુણક ≠ 1
બે સુરેખ દ્વિપદીના ગુણાકાર તરીકે દ્વિઘાત પદાવલીના અવયવ કઈ રીતે પાડી શકાય તે શીખો. ઉદાહરણ તરીકે, 2x²+7x+3=(2x+1)(x+3).
આ પ્રકરણ પહેલા તમને શું જાણવાની જરૂર છે
શરુ કરતા પહેલા તમે અમારા આર્ટિકલ અગ્ર સહગુણક 1 હોય તેવી દ્વિઘાતના અવયવ પાડવા નું પુનરાવર્તન કરો તેવી અમારી ભલામણ છે.
તમે આ લેશનમાં શું શીખશો
આ આર્ટિકલમાં, અગ્ર સહગુણક 1 ન હોય તેવી દ્વિઘાતના અવયવ પાડવા આપણે સમૂહની રીતનો ઉપયોગ કરીશું, જેમ કે .
ઉદાહરણ 1: ના અવયવ પાડો
આ બે સંખ્યાઓ આપણને એ જણાવે છે કે મૂળ પદાવલિના -વાળા પદના ભાગ કઈ રીતે પાડવા, જેથી આપણે આપણી બહુપદીને
તરીકે દર્શાવી શકીએ.
આપણે બહુપદીના અવયવ પાડવા સમૂહની રીતનો ઉપયોગ કરી શકીએ:
અવયવ પાડયા પછીનું સ્વરૂપ છે.
આપણે ગુણાકાર કરીને મેળવીને આપણું કામ ચકાસી શકીએ.
સારાંશ
સામાન્ય રીતે, સ્વરૂપની દ્વિઘાત બહુપદીના અવયવ પાડવા નીચેના પદોનો ઉપયોગ કરી શકીએ:
- એવી બે સંખ્યાઓ શોધીને શરૂઆત કરીએ જેનો ગુણાકાર
અને સરવાળો હોય. -વાળા પદના ભાગ પાડવા આ સંખ્યાઓનો ઉપયોગ કરો.- દ્વિઘાત પદાવલિના અવયવ પાડવા સમૂહની રીતનો ઉપયોગ કરીએ.
તમારી સમજ ચકાસો
ઉદાહરણ 2: ના અવયવ પાડો
હવે આપણે પદ ને અને ના સરવાળા તરીકે લખી શકીએ અને બહુપદીના અવયવ પાડવા સમૂહની રીતનો ઉપયોગ કરી શકીએ:
અવયવ પાડયા પછીનું સ્વરૂપ છે.
આપણે ગુણાકાર કરીને મેળવીને આપણું કામ ચકાસી શકીએ.
નોંધ લો: ઉપર આપેલ પદ માં, ધ્યાન આપો કે ત્રીજું પદ ઋણ છે, એક "+" ની નિશાની બંને સમૂહની વચ્ચે મુકવામાં આવી જેથી પદાવલિ મૂળ સ્વરૂપને સમાન રહે. ઉપરાંત, પદ માં, બીજા સમૂહમાંથી એક ઋણ ગુસાઅ સામાન્ય લેવાની જરૂર છે જેથી સામાન્ય અવયવ મળે. નિશાનીઓનું ધ્યાન રાખવું પડશે!
તમારી સમજ ચકાસો
આ રીત ક્યારે ઉપયોગી છે?
સ્પષ્ટપણે, જયારે હોય તો પણ સ્વરૂપની દ્વિપદીના અવયવ પાડવા આ રીત ઉપયોગી છે.
તેમ છતાં, આપણી રીતનો ઉપયોગ કરીને આ પ્રકારની દ્વિઘાત પદાવલિના અવયવ પાડવા દર વખતે શક્ય નથી.
દાખલા તરીકે, પદાવલિ લઈએ. તેના અવયવ પાડવા, એવા બે પૂર્ણાંકની જરૂર છે જેનો ગુણાકાર અને સરવાળો હોય. પ્રયત્ન કરવા છતાં, તમને તેવા પૂર્ણાંક મળશે નહિ.
તેથી, આપણી રીત અને બીજી અમુક દ્વિઘાત પદાવલિ માટે ઉપયોગી નથી.
તે યાદ રાખવાની જરૂર છે કે, જો આ રીત કામ ના કરે તો, તેનો અર્થ છે કે પદાવલિના તરીકે અવયવ પાડી શકાય નહિ જ્યાં , , , અને પૂર્ણાંક છે.
આ રીત શા માટે કામ કરે છે?
આ રીત શા માટે સફળ છે તે ઊંડાણપૂર્વક સમજીએ. આપણે થોડા શબ્દોનો અહીં ઉપયોગ કરીશું, સહકાર આપજો!
ધારો કે સામાન્ય દ્વિઘાત પદાવલિ ના સ્વરૂપે અવયવ પાડી શકાય, જ્યાં , , , અને પૂર્ણાંક છે.
જયારે આપણે કૌંસનું વિસ્તરણ કરીએ, આપણને દ્વિઘાત પદાવલિ મળશે.
પદાવલિ ને સમાન છે, તેથી બે પદાવલિના અનુરૂપ સહગુણક સમાન જ હોવા જોઈએ! તે આપણને બધા અજ્ઞાત અક્ષરો માટે નીચે પ્રમાણે સંબંધ આપશે:
હવે, ચાલો અને ને વ્યાખ્યાયિત કરીએ.
આ વ્યાખ્યા મુજબ...
અને
અને તેથી જયારે આપણે અવયવની આ રીતનો ઉપયોગ કરીએ ત્યારે અને એવા બે પૂર્ણાંક છે, જેને આપણે હંમેશા શોધીએ છીએ!
ખરેખર, જો આપણે વાળું પદ ને , માં વિભાજિત કરીએ, તો આપણી પદાવલિને ફરીથી સ્વરૂપે લખવા સમૂહની રીતનો ઉપયોગ કરી શકીશું.
અંતે, આ વિભાગમાં આપણે...
- સામાન્ય વિસ્તૃત પદાવલિ
સાથે અને તેના સામાન્ય અવયવીકરણ સાથે શરુ કર્યું, - બે સંખ્યાઓ
અને શોધી શક્યા, જેથી અને આપણે અને ને વ્યાખ્યાયિત કરીને તેમ કર્યું), વાળા પદને માં વિભાજીત કર્યું, તેમજ વિસ્તૃત પદાવલિના ફરીથી અવયવ પાડી શક્યા.
આ પ્રક્રિયા દર્શાવે છે કે, કોઈ પદાવલિના સ્વરૂપે અવયવ શા માટે પાડી શકાય, આપણી રીત એ ખાતરી આપશે કે આપણે આ અવયવ મેળવીએ છીએ.
સહકાર બદલ આભાર!
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.