મુખ્ય વિષયવસ્તુ
Course: મૂળભૂત ભૂમિતિ > Unit 8
Lesson 5: પ્રતિબિંબપરાવર્તનનું અવલોકન
પરાવર્તનની પાયાની બાબતોનું અવલોકન કરો, અને ત્યારબાદ થોડા પરાવર્તન કરો.
પરાવર્તન શું છે?
પ્રતિબિંબ એ એક પ્રકારનું રૂપાંતર છે જે આકૃતિના દરેક બિંદુને લે છે અને એક રેખા પરથી પરાવર્તિત કરે છે.
આ પરાવર્તન ને પરાવર્તન રેખા પરથી ભૂરા ત્રિકોણ સાથે સાંકળે છે.
પરિણામે નવી આકૃતિ મળે છે, જેને પ્રતિબિંબ કહે છે. પ્રતિબિંબ એ મૂળ આકૃતિને એકરૂપ છે.
વિવિધ પ્રકારના રૂપાંતર વિશે જાણવા માંગો છો? ચકાસો આ વિડીયો.
પરાવર્તિત કરવું
પરાવર્તનની રેખા સામાન્ય રીતે સ્વરૂપમાં આપેલ હોય છે.
શરૂઆતની આકૃતિમાં દરેક બિંદુ એ પ્રતિબિંબના અનુરૂપ બિંદુની જેમ પરાવર્તનની રેખાથી સમાન લંબ અંતરે છે.
ઉદાહરણ:
રેખા પર ને પરાવર્તિત કરો.
સૌપ્રથમ, આપણે પરાવર્તનની રેખા શોધીએ. ઢાળ છે અને અંતઃખંડ છે.
જુઓ કે રેખા પરથી પરાવર્તનની બાબતમાં, દરેક બિંદુ એ પ્રતિબિંબ બિંદુ પર પરાવર્તિત થાય છે.
રેખા પરથી થતું પરાવર્તન ને નીચે આપેલ ભૂરી રેખા સાથે સાંકળે છે.
પરાવર્તન કઈ રીતે કરવું તે વિશે વધુ જાણવા માંગો છો? ચકાસો આ વિડીયો.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.