If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ગુણાકારના જૂથના ગુણધર્મનું અવલોકન

ગુણાકાર માટે જૂથના ગુણધર્મની પાયાની સમજની સમીક્ષા કરો અને અમુક પ્રશ્નનો મહાવરો કરવાનો પ્રયત્ન કરો.

જુથનો ગુણધર્મ શું છે?

જુથનો ગુણધર્મ એ ગણિતનો નિયમ છે જે કહે છે કે ગુણાકારના પ્રશ્નમાં અવયવને અલગ અલગ રીતે જૂથ બનવા છતાં જવાબમાં કોઈ ફરક પડતો નથી.
ઉદાહરણ:
5×4×2
ચાલો 5 અને 4 ને ભેગા કરીને જૂથ બનાવીનું શરૂ કરીએ. આપણે પદાવલીમાં પદ્ધતિસર કિંમત મુકીએ.
=(5×4)×2
=20×2
=40
હવે ચાલો આપણે 4 અને 2 ભેગા કરીએ.
=5×(4×2)
=5×8
=40
ફરીથી સમૂહ બનાવથી જવાબ બદલાતો નથી!
જૂથના ગુણધર્મ વિશે વધુ જાણવા માંગો છો? તપાસો આ વિડિઓ.
શું તમે જાણવા માંગો છો કે જુથનો ગુણધર્મ શા માટે ઉપયોગી છે? તપાસો આ લેખ.

મહાવરો

પ્રશ્ન 1
કઈ પદાવલી (9×2)×5 ની સમાન છે?
લાગુ પડતાં તમામ જવાબો પસંદ કરો:

આના જેવા બીજા પ્રશ્નોનો ઉકેલ મેળવવા માંગો છો? તપાસો આ અભ્યાસ.