મુખ્ય વિષયવસ્તુ
Course: ધોરણ 3 > Unit 2
Lesson 7: ગુણાકારના ગુણધર્મો- ગુણાકારના ગુણધર્મો
- ગુણાકાર માટે ગુણધર્મ અને પેટર્ન
- ગુણાકાર માટે ક્રમના ગુણધર્મનો પરિચય
- ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ
- ગુણાકારના જૂથના ગુણધર્મનો પરિચય
- ગુણાકારનો જૂથનો ગુણધર્મ
- વિભાજનના ગુણધર્મનો પરિચય
- ગુણાકાર માટે ક્રમના ગુણધર્મની સમીક્ષા
- ગુણાકારના જૂથના ગુણધર્મનું અવલોકન
- વિભાજનના ગુણધર્મની સમીક્ષા
© 2024 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
વિભાજનના ગુણધર્મની સમીક્ષા
વિભાજનના ગુણધર્મની પાયાની સમજની સમીક્ષા કરો અને અમુક પ્રશ્નનો મહાવરો કરવાનો પ્રયત્ન કરો.
વિભાજનનો ગુણધર્મ શું છે?
ગુણાકારના પ્રશ્નોમાં વિભાજનનો ગુણધર્મ એમ રજુ કરે છે, કે જયારે બે સંખ્યાઓના સરવાળાની રીતે જયારે અવયવ ફરીથી લખાઈ, ત્યારે જવાબ બદલાશે નહિ.
વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરવાથી આપણે બીજા બે સરળ ગુણાકારના પ્રશ્નો ઉકેલી શકીએ છે.
ઉદાહરણ:
આપણે ને માં ફેરવી શકીએ છે.
ડાબી બાજુએ બિંદુઓની ગોઠવણી સૂચવે છે.
જમણી બાજુએ બિંદુઓની ગોઠવણી સૂચવે છે.
હવે આપણે કુલ સંખ્યા શોધવા પદાવલીનો સરવાળો કરી શકીએ.
વિભાજનના ગુણધર્મ વિષે વધુ શીખવું છે? તપાસો આ વીડિઓ.
વિભાજનનો ગુણધર્મ કઈ રીતે મદદ રૂપ છે તે જાણવું છે? તપાસો આ આર્ટીકલ.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.