મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત)
Course: ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 4
Lesson 8: મૂળભૂત વિકલનના નિયમોમૂળભૂત વિકલનનું પુનઃઅવલોકન
વિકલનના મૂળભૂત નિયમોનું પુનઃઅવલોકન કરો અને પ્રશ્નોને ઉકેલવા તેમનો ઉપયોગ કરો.
વિકલનના મૂળભૂત નિયમ શું છે
સરવાળાનો નિયમ | ||
તફાવતનો નિયમ | ||
અચળ ગુણકનો નિયમ | ||
અચળાંકનો નિયમ |
સરવાળાનો નિયમ કહે છે કે વિધેયના સરવાળાનું વિકલીત એ તેમના વિકલિતનો સરવાળો છે.
તફાવતનો નિયમ કહે છે કે વિધેયના તફાવતનું વિકલીત એ તેમના વિકલિતનો તફાવત છે.
અચળ ગુણકનો નિયમ કહે છે કે અચળ વડે ગુણાયેલા વિધેયનું વિકલીત એ વિધેયનું વિકલીત ગુણ્યા અચળ થાય.
અચળાંકનો નિયમ કહે છે કે કોઈ પણ અચળ વિધેયનું વિકલીત હંમેશા થાય.
વિકલનના મૂળભૂત નિયમ વિશે વધુ શીખવા માંગો છો? આ વિડીયો ચકાસો.
વિકલનના મૂળભૂત નિયમ સાથે હું કયા પ્રશ્નોને ઉકેલી શકું?
તમે વિધેયનું વીકલીત શોધી શકો જે બીજા સરળ, વિધેયનું સંયોજન છે. ઉદાહરણ તરીકે, ને તરીકે વ્યાખ્યાયિત થાય છે. આપણે નીચે મુજબ શોધી શકીએ;
આપણે શોધવા માટે વિકલનના મૂળભૂત નિયમનો ઉપયોગ કર્યો.
હવે ધારો કે આપણને આપેલું છે કે અને . આપણે નીચે મુજબ શોધી શકીએ:
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.