મુખ્ય વિષયવસ્તુ
Course: ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન (ભારત) > Unit 4
Lesson 12: ગુણાકારનો નિયમગુણાકારના નિયમનું અવલોકન
વિકલીત માટે ગુણાકારના નિયમનું તમારા જ્ઞાનનું અવલોકન કરો અને પ્રશ્નોને ઉકેલવા તેનો ઉપયોગ કરો.
ગુણાકારનો નિયમ શું છે?
ગુણાકારનો નિયમ આપણને કહે છે કે પદાવલિઓ, જે બીજી બે, વધુ મૂળભૂત, પદાવલિઓનો ગુણાકાર છે, તેનું વિકલન કઈ રીતે કરી શકાય:
સામાન્ય રીતે, તમે નું વિકલીત ગુણ્યા કરો, અને તેમાં ગુણ્યા ના વિકલીતને ઉમેરો.
ગુણાકારના નિયમ વિશે વધુ શીખવા માંગો છો? આ વિડીયો ચકાસો.
ગુણાકારના નિયમ સાથે હું કેવા પ્રશ્નોને ઉકેલી શકું?
ઉદાહરણ 1
તમારી સમજ ચકાસો
આ પ્રકારના વધુ પ્રશ્નોનો પ્રયત્ન કરવા માંગો છો? આ મહાવરો ચકાસો.
ઉદાહરણ 2
ધારો કે આપણને કિંમતોનું કોષ્ટક આપ્યું છે.:
ગુણાકારનો નિયમ આપણને કહે છે કે બરાબર છે. આનો અર્થ થાય કે બરાબર . હવે પદાવલિમાં કોષ્ટક પરથી કિંમતો મૂકીએ:
તમારી સમજ ચકાસો
આ પ્રકારના વધુ પ્રશ્નોનો પ્રયત્ન કરવા માંગો છો? આ મહાવરો ચકાસો.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.